Friday, 13 February 2015

સુવિચાર


સુવિચારો

અવસર | તક

નિરાશાવાદી માણસ દરેક
તકમાં મુશ્કેલીઓ શોધે છે જયારે
આશાવાદી માણસ દરેક
મુશ્કેલીમાં તકો શોધે છે.
બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે
તેથી વિશેષ તકો એ ઉભી કરે છે. કોઈ
મહાન માણસે ક્યારેય 'તક મળતી નથી'
એવી ફરિયાદ કરી નથી. ઘણીવાર
નાની તક એ મોટા સાહસની શરૂઆત બને
છે. સૌથી મોટું નુકશાન શું છે? અવસર
ચુકી જવો તે. ઘણા માણસો તકને ...

»»» સુવિચારો અહી સમાપ્ત થાય છે.
આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ
જણાવો.

No comments:

Post a Comment